મહાસાગરોમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આશરે $2 \times 10^{-9} \ M$ છે. તો તેનો $pH$ કેટલો હશે?

  • A
    $8.85$
  • B
    $9.3$
  • C
    $7.85$
  • D
    $8.7$

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાન (Assertion) અને કારણ (Reason) માટે,સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન : તાપમાનમાં વધારો થવાથી પાણીનો $pH$ વધે છે.
કારણ : પાણીનું $H^{+}$ અને $OH^{-}$ માં વિયોજન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

જ્યારે દ્રાવણનો $pH$ ઘટે છે,ત્યારે તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા

$60\,^{\circ}C$ તાપમાને પાણી માટે આયન પ્રોડક્ટ અચળાંક $(K_w)$ નું મૂલ્ય $9.6 \times 10^{-14} \,M^2$ છે. $60\,^{\circ}C$ તાપમાને તટસ્થ જલીય દ્રાવણ માટે $[H_3O^{+}]$ અને $pH = 7.0$ ધરાવતા જલીય દ્રાવણની પ્રકૃતિ અનુક્રમે શું હશે?

વિધાન-$I$ :- શુદ્ધ પાણીનો $pH$ તાપમાન વધવાની સાથે વધે છે.
વિધાન-$II$ :- આયનીકરણની માત્રા તાપમાન વધવાની સાથે વધે છે.

$2$. નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: તાપમાન સાથે $pH$ માં થતા ફેરફારો એટલા નાના હોય છે કે આપણે ઘણીવાર તેને અવગણીએ છીએ.
વિધાન $II$: જ્યારે હાઇડ્રોજન આયન સાંદ્રતા $100$ ના ગુણાંકમાં બદલાય છે,ત્યારે $pH$ માં એક એકમનો ફેરફાર થાય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo